Ration Card eKYC Alert! તરત કરો e-KYC નહીં તો બંધ થઈ શકે મફત અનાજ, જાણો ઓનલાઈન પ્રક્રિયા
ભારતમાં રેશન કાર્ડ ધરાવતા કરોડો પરિવારો માટે મહત્વપૂર્ણ સૂચના બહાર આવી રહી છે. સરકાર દ્વારા હવે રેશન કાર્ડ માટે e-KYC કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો સમયસર e-KYC પૂર્ણ ન કરવામાં આવે તો ઘણા લાભાર્થીઓનું મફત અનાજ બંધ થઈ શકે છે. તેથી તમામ રેશન કાર્ડ ધારકોને વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી … Read more