વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક! ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સરકાર આપશે ₹25,000 ની સહાય, પાત્રતા અને પ્રોસેસ જાણો – Gyan Sadhana Scholarship 2026
Gyan Sadhana Scholarship 2026: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. આર્થિક રીતે નબળા પરંતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અમલમાં મૂકી છે. ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને નિર્ધારિત શરતો મુજબ આર્થિક સહાય આપવામાં આવે છે, જે કેટલાક કિસ્સામાં કુલ મળીને ₹25,000 સુધી પહોંચી શકે … Read more